Tuesday, February 16, 2016

બેહોશી



  1. કાંદાની ચાર ચોરી કરીને બેહોશ માણસને સુગાડવાથી બેહોશી મટે છે.
  2. હિસ્તીરિયાની ફીટ વખતે કાંદો કાપીને સુગાડવાથી બેહોશી મટે છે.
  3. મરીનું ચૂર્ણ આંખમાં આજવાથી માનસ બેશુદ્ધ થયો હોય તે ચેતનમાં આવે છે.
  4. મરીનું ચૂર્ણ નાકમાં ફૂકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીકો આવે અને બેહોશી મટે છે .
  5. કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી ડૂબતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ લવિંગનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળિયા , છાતી , માથું , ગરદન બધે સારી રીતે માલીસ કરવું આખા શરીરમાં ગરમાવો આવી જશે અને મંદ નાડી તેજ થશે.




0 comments:

Post a Comment