- કાંદાની ચાર ચોરી કરીને બેહોશ માણસને સુગાડવાથી બેહોશી મટે છે.
- હિસ્તીરિયાની ફીટ વખતે કાંદો કાપીને સુગાડવાથી બેહોશી મટે છે.
- મરીનું ચૂર્ણ આંખમાં આજવાથી માનસ બેશુદ્ધ થયો હોય તે ચેતનમાં આવે છે.
- મરીનું ચૂર્ણ નાકમાં ફૂકવાથી બેશુદ્ધ માણસને ઘણી છીકો આવે અને બેહોશી મટે છે .
- કોઈ દર્દને કારણે દર્દીનું શરીર એકદમ ઠંડુ પડતું જાય કે નાડી ડૂબતી જાય તો ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ લવિંગનો ભૂકો નાખી ઉકાળી તે પાણીથી દર્દીના હાથ પગના તળિયા , છાતી , માથું , ગરદન બધે સારી રીતે માલીસ કરવું આખા શરીરમાં ગરમાવો આવી જશે અને મંદ નાડી તેજ થશે.
Tuesday, February 16, 2016
બેહોશી
Published :
February 16, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment