Friday, April 22, 2016

તૂટેલું હાડકું


  1. લસણની  કળી  ઘી માં  સંતરીને  ખાવાથી તૂટેલું   હાડકું  સાંધાય  છે.

તૃષા રોગ




  1. ખાંડ ને પાણીમાં ઓગળી પીવાથી તૃષા રાગ શાંત થાય છે.
  2. ટામેટા રસમાં ખાંડ ને લવિંગ નું ચૂર્ણ મેળવી પીવાથી આરામ થાય છે.



કણી-કપાસી



  1. કપાસીવાળા ભાગ ઉપર ઘાસલેટ ખુબ ચોળીને  ખરબચડું  ઠીકરું ઘસવાથી કપાસી નીકળી જાય છે.
  2. ગોળમા આકડાના દુધના ટીપા નાખીને ,કપાસી ઉપર લગાડી , પાટો બાંધી રાખવાથી કપાસી નીકળી જાય છે .
  3. અળસીના તેલમાં પીપળાના પાનની ભષ્મ ઘુંટીને લગાડવાથી કપાસી મટે છે.
  4. બટેટાને બાફી , છુંદીને તેમાં હળદર  નાખી મસળી ,સવાર સાંજ કપાસી ઉપર લગાડવાથી ચામડી નરમ બની ફાયદો કરે છે. 


કેન્સર



  1. શ્યામ તુલસીના પાન લય ,તેને વાટી,દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવા ત્રણ-ચાર કલાક પછી દહીં મળી જાય ત્યારે તેને સ્વચ્છ કપડાથી ગાળી , તેમાં મધ અથવા ખાંડ મેળવી, દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી  કેન્સર મટે છે.



બરો



  1. તાવ ઉતર્યા પછી હોઠ પર બરો મૂતરી હોય તો પાણીમાં જીરું વાટી ચોપડવાથી બરો મટે છે.




કોલેસ્ટરોલ



  1. સુકી મેથી ફાકવાથી કોલેસ્ટરોલ ધટે છે 
  2. કાચી સોપરીનું નિયમિત સેવન કરવાથી લોહી પાતળું થાય છે અને કોલેસ્ટરોલ ઘટે છે .

વાળો


ચાર ચપટી મઠનો લોટ લય , તેમાં ૧ ચમચી હિંગ નાખી ,થોડું પાણી નાખી ,પોટીશ બનાવી વાળો થયો હોય તે જગ્યા ઉપર બંધો ,થોડા દિવસોમાં વાળો નીકળી જશે.


સારણગાંઠ ( હનીયા )


સવાર સાંજ બે વખત અર્ધો તોલો મેથીના દાણા ચાવ્યા સિવાય ગળી જઈ પાણી પીવાથી સારણગાંઠ  મટે છે.


સંગ્રહની


બીલીનો ગર્ભ સાકાર મિશ્રિત દૂધ સાથે ૪૦ દિવસ સુધી લેવાથી સંગ્રહની માં ફાયદો થાય છે .



અન્ય


મરીના બે-ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો જ નથી


અપેન્ડીક્સ


મેથીની ભૂકી અર્ધા તોલા સાકાર સાથે રોજ સવારે ખાવાત્ય્હી અપેન્ડીસ મટે છે.

વાઈ


૧૦ ગ્રામ લસણ અને ૩૦ ગ્રામ કળા તાલ વાટીને ખાવાથી થોડા દિવસમાં વાઈ નો રોગ મટે છે.


વા



  1. બે ચમચી આદુનો રસ , એક ચમચી લસણનો રસ ,બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધા નો વા મટે છે.

યાદ શક્તિ




  1. સવારમાં સ્નાન કાર્ય પછી તુલસીના પાચ પણ પાણી સાથે લેવાથી મગજની નિર્બળતા દુર થાય છે અને યાદશક્તિ વધે છે.

થાક



  1. લીંબુ  શરબત  ખાંડ  નાખી  પીવાથી  થાક  મટે  છે .
  2. ખુબ  મહેનતુ  કામ  કરવાથી  કે  વધુ  ચાલવાથી  થાક  લાગે  તો  ઠંડા  પાણી  માં  ૨૦  ગ્રામ  ગોળ  ઓગળી  તેમાં  એલચી  ના  દાણા વાટી  , પીવાથી  થાક  દુર  થશે  ને  શક્તિ  આવશે 
  3. રાત્રે તાબાના લોટમાં ભરી રાખેલું પાણી સવારે સવારે ઉઠી તરત જ પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે . 

Thursday, April 21, 2016

આંખ ની પીડા



  1. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને આંખોમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
  2. કાંદાના રસ માં થોડું મીઠું નાખીને તેના ટીપા આખમાં નાખવાથી રતાધરાપાનુ  મટે છે.
  3. સાકાર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાધરાપાનુ માટે છે.
  4. પાકા ટામેટાનો રસ સવાર સાંજ પીવાથી રતાધરાપાના માં  ખુબ જ ફાયદો થઇ છે.
  5. બકરીના દુધમાં લવિંગ ઘસીને આખોમાં નાખવાથી રતાધરાપાનુ માટે છે.
  6. મારીને પાણીમાં ઘસીને અંજની પર લેપ  કરવાથી અંજની જલ્દી પાકીને ફૂટી જાય છે.
  7. રોજ તાજું માખણ ખાવાથી આખોનું તેજ વધે છે.આખોની રતાશ અને બળતરા મટે છે.
  8. આખોની બળતરા માં માખણ અંદર  અને બહાર લગાવવાથી બળતરા મટે છે. 

Monday, April 18, 2016

ઉલટી


  1. ફુદીનાનો રસ પીવાથી ઉલટી મટે છે.
  2. રાયને જીણી વાટી પાણીમાં પળારી પેટ પર લગાડવાથી ઉલટી મટે છે.
  3. મરી અને મીઠું વાટીને ફાકવાથી ઉલટી મટે છે.
  4. ગોળને મધમાં મેળવીને લેવાથી ઉલટી મટે છે.
  5. આદુનો રસ અને કાંદાનો રસ મેળવીને પીવાથી ઉલટી મટેછે.
  6. સુંઠ અને ગંડોલા નું ચૂર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.
  7. મીઠા લીંબડાના પાનનો ઉકાળો પીવાથી ઉલટી મટે છે.
  8. તજનો ઉકાળો પીવાથી ઉલટી મટેછે.
  9. લીંબુ કાપીને ખાંડ ભભરાવીને  ચૂસવાથી અન્નવિકારથી થતી ઉલટી મટે છે.
  10. શેરડીનો રસ પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  11. તુલસી અને આદુનો રસ મધ સાથે લેવાથી ઉલટી મટે છે.
  12. એલચી અને તુલસીના પાન ખાવાથી ઉલટી મટે છે.
  13. અલચીના દાણા વાટી ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી જીવ દાહોલાતો હોય કે ઉલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
  14. એક એક તોલો દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એક રસ કરી પીવાથી પિત્તની ઉલટી મટે છે.
  15. અમલીને પાણીમાં પલાળી તેનું પાણી ગાળી ને પીવાથી પિત્ત ની ઉલટી મટે છે.
  16. કાંદાનો રસ થોડા પાણીમાં એક કલાક પછી પીવાથી અપચાને લીધે થતી ઉલટી મટે છે.
  17. ચોખાના ધોવાણમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી-ઉબકા મટે છે.
  18. અર્ધો કપ ગરમ પાણીમાં ૧ ગ્રામ ખાવાનો સોડા નાખી પીવાથી ઉલટી મટે  છે.
  19. ગાડી કે મોટરબસની મુસાફરીમાં ચક્કર આવે અથવા ઉલટી થવા માંડે ત્યારે મોમાં લવિંગ અથવા તજ રાખી ચૂસવાથી ચક્કર અને ઉલટી બંધ થાય છે.
  20. લીંબુ કાપી,તેના ઉપર સુંઠ,સિંધવ-મીઠું નાખી , ગરમ કરી ચૂસવાથી અજીર્ણની ઉલટી ર છે અને ખાટ્ટા ઓડકાર મટે છે.
  21. મમરાનો ઉકાળો બનાવી તેમાં ૨-૪ એલચી,૨-૩ લવિંગ તથા સાકર નાખી ૫-૭ ઉભરા આવવા દઈ ,ઉતારીને ઠંડુ પાડી દો, તે પાણી ગાળીને ૧-૨ ચમચી લીંબુ નીચોવીને અથવા બરફનો ટુકડો નાખીને પીવાથી ઉલટી મટે છે. 
  22. ધાણા પાણીમાં પલાળી રાખી,મસળી,ગાળી, તે પાણીમાં મધ અને ખાંડ નાખી વારંવાર પીવાથી ઉલટી શાંત થાય છે.

ચહેરાનો રંગ ગોરા કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

Sunday, April 17, 2016

પાણી પીવાથી થતા ફાયદાઓ



  1. આખો દિવસ નવશેકું પાણી પીવાથી શરીર અનેર્જી વાળું રહે છે અને જડપ થી ચરબી ઘટવા લાગે છે.
  2. કસરત કર્યા પહેલા અને પછી પાણી પીવું જોઈં આનાથી શરીર ને પુરતી અનેર્જી મળી રહેશે અને યોગ્ય રીતે કસરત થઇ શકશે . 
  3. રોજ સવારે નવશેકા પાણીમાં થોડું લીંબુ નાખીને પીવાથી શરીર માં ચરબીનો ઘટાડો થાય છે.
  4. પાણી દ્વારા વજન ઘટાડવા માટે ગ્રીન ટી દરરોજ પીવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.
  5. જયારે તમે સલાડ ખાવો ત્યારે તેની સાથે પાણી પીવાથી  શરીર ની વધારાની ચરબી ઘટવા લાગશે 
  6. જયારે તમને તીવ્ર ભૂખ લાગે છે ત્યારે ખોરાક ની જગ્યાએ પાણી પીવાથી ભૂખ સંત થાય જશે અને શરીર ઘટાડવામાં પણ મદદરૂપ થશે .
  7. સવારે ઉઠતા જ નળના કોઠે ૧ ગ્લાસ નવશેકું  પાણી પીવો આ આદતથી પાચનતંત્ર મજબૂત બને અને શરીરના હાનીકારક તત્વો દુર થશે 
  8. ભોજન પહેલા પાણી પીવાથી ઓછું ખવાઈ છે અને તેથી શરીર વધતું નથી 
  9. દરરોજ ૪ લીટેર થી વધારે પાણી પીવાથી પેટ  વધતું નથી 

ચહેરા નો રંગ ગોરો કરવાના નુસકા


  1. રોજ સવારે એક ચમચી દહીં લઈને ચહેરા પર મસાજ કરો અને સુકાઈ ગયા પછી ચહેરાને ધોહી લો આ નુસકા ને નિયમિત રીતે કરવાથી ચહેરાનો રંગ ગોરો થઇ જશે અને ખીલની  સમસ્યા પણ દુર થઇ જશે.
  2. ગુલાબ જળ થી ચહેરો ધોવાથી અથવા વધુ ફાયદો મેળવવા માટે ગુલાબના પાનને  પાણી માં પેસ્ટ બનાવી ૧ દિવસ માટે તેને મૂકી રાખો બાદ માં બીજા દિવસે તે લગાવવાથી ચહેરાનો રંગ ગુલાબી થવા લાગશે 
  3. દુધમાં એક ચપટી હળદર મેળવી લગાવવાથી અથવા ચણાના લોટમાં હળદર ને દૂધ મેળવીને લાગવાથી ચહેરો ગ્લો વધવા  લાગશે 
  4. ચહેરા ને ચમકીલો બનાવવા માટે કાકડીની પેસ્ટ કે કાકડી ઘસવાથી ચહેરો ચમકીલો બનશે.
  5. મધ ખાવાથી ને લગાવવાથી પણ ચહેરો ગ્લો મારવા લાગે છે મધ  થી મસાજ કરીને થોડી મિનીટ પછી ચહેરો ધોઈ લેવાથી પણ સારો ફાયદો મળે  છે બે અઠવાડિયામાં ચહેરાનો રંગ ફરી જશે ને ચહેરો ગોરો થવાનો અહેસાસ થશે 
  6. તુલસીના પાનનું જુસ બનાવીને ચહેરા પર લગાવી હળવે હાથે થી મસાજ કરો ને નવશેકા પાણીથી ધોઈ લો આ ઉપાય રોજ કરવાથી ચહેરાની સુંદરતા માં વધારો જોવા મળશે 
  7. એક પપૈયા  નો કટકો લઈને એને પીસી લો આ પેસ્ટ ને ચહેરા પર લગાવી મસાજ કરી થોડી મીનીટો સુધી રાખો અને ધોઈ લો આમ નિયમિત પાને કરવાથી ચહેરાનો રંગ ગોરો થતો જશે .
  8. ત્વચાનો રંગ નિખારવા માટે રોજ સંતરાનું જુસ ચહેરા પર લગાવો સુકાઈ ગયા પછી ધોઈ લો.
  9. જો ચહેરા પર દાગ ધબ્બા હોઈ તો સંતરાની છાલ નો ઉપયોગ કરો તેને છાંયડા માં સુકવીને પાવડર બનાવી લો આ પાવડર ૧ ચમચી કાચા દુધમાં મેળવીને લાગવાથી ટુક સમયમાં જ ચહેરાનો રંગ નીખરવા લાગશે .

પેટ ફૂલેલું હોઈ તો



  1. રોજ સવારે વહેલા ૨-૩ લસણની કળી ખુબજ ચાવીને ખાવાથી પેટની ચરબી ધીમે ધીમે ઓગળવા માંડશે સતત ૧૫-૨૦ દિવસ આ પ્રયોગ કરવાથી ચરબી ઘટી જશે ને પેટ ફૂલેલું નહી દેખાશે .