- લીંબુ શરબત ખાંડ નાખી પીવાથી થાક મટે છે .
- ખુબ મહેનતુ કામ કરવાથી કે વધુ ચાલવાથી થાક લાગે તો ઠંડા પાણી માં ૨૦ ગ્રામ ગોળ ઓગળી તેમાં એલચી ના દાણા વાટી , પીવાથી થાક દુર થશે ને શક્તિ આવશે
- રાત્રે તાબાના લોટમાં ભરી રાખેલું પાણી સવારે સવારે ઉઠી તરત જ પીવાથી દસ્ત સાફ આવે છે અને આરોગ્ય સારું રહે છે .
Friday, April 22, 2016
થાક
Published :
April 22, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment