- લવિંગના તેલના બે-ત્રણ ટીપા ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે
- લીંબુનો અને કાંદાનો રસ મેળવીને પીવાથી કોલેરા મટે છે
- ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે
- કાંદામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે
- જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી , તેમાંથી એક એક ગોળી અર્ધા અર્ધા કલાકે લેવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
- હિંગ ,કપૂર,અને અંબાની ગોટલી સરખે ભાગે લઇ ફુદીનાના રસમાં ઘુટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
- કાંદાના રસમાં ચપટી હિંગ મેળવીને અર્ધા કલાકે લેવાથી કોલેરા મટે છે.
- પાણીમાં લીવીંગ નાખી ઉકાળીને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
- જાયફળનો ઉકારો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
- કાંડામાં કપૂર ખાવાથી કોલેરા મટે છે.
- કોલેરા થયો હોઈ તો ઘાસલેટ ગરમ કરી પેટ તથા પીઠ ઉપર ઘસવાથી ફાયદો થાય છે.
Thursday, January 28, 2016
કોલેરા
Published :
January 28, 2016
Author :
Unknown
ખીલ
Published :
January 28, 2016
Author :
Unknown
- મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.
- નારંગીની છાલ ઘસવાથી ખીલ મટે છે.
- છાશ વડે મો ધોવથી ખીલનાડાઘા ,મો પરની કાળાશ દુર થાય છે
- લીલા નારીયેરનું પાણી રોજ પીવાથી અને થોડાક પાણીમાં મો ધોવાથી ખીલ મટેછે .
- જાંબુના ઠરીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
- દુધની મલાઈ સાથે મીઢલ ઘસીને ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
- જાયફળને દુધની મલાયમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.
- રાત્રે સુતી વખતે ગરમ પાણીથી મોઢું ધોવું ,પછી ચારોળીને દુધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું , આ પ્રયોગથી ખીલ મટે છે.
- નારિયેળનું દૂધ કાળીજીરી સાથે મેળવી- લસોટી ખીલ પર લગાવવાથી ખીલ મટે છે.
- કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ ઉપર દરરોજ થોડા દિવસ લગાવવાથી ખીલ કાયમ મટે જડમૂળથી નીકળી જશે .
- કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.
- લોબાન,સુખડ અને આમળાનો પાવડર મોઢા ઉપર ચોપડીને થોડા સુકાયા બાદ, લીંબડાના પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.
- ગરમ પાણીની તપેલીમાં રૂમાલનો ટુકડો ભીજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોઈ ત્યારે મુકવાથી ખીલ મટે છે.
- પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો.ત્યારબાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.
- તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ મટે છે.
- ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને ,છૂંદીને તેની માલીશ મોઢા પર કરવી , પંદર-વીસ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું ને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાડવું.એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે .મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે .
Subscribe to:
Posts (Atom)