Thursday, January 28, 2016

રતવા

     

  1. શેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.
  2. ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ  કરવાથી રતવા મટે છે.
  3. નાગોરના પાન વાટી લેપ  કરવાથી રતવા મટે છે.
  4. કમરકાકડીનું ચૂર્ણ બનાવી દુધમાં નાખી,ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે .

0 comments:

Post a Comment