- શેકેલા જવનો લોટ અને જેઠી મધનું ચૂર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.
- ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી લેપ કરવાથી રતવા મટે છે.
- નાગોરના પાન વાટી લેપ કરવાથી રતવા મટે છે.
- કમરકાકડીનું ચૂર્ણ બનાવી દુધમાં નાખી,ખીર જેવું બનાવી ખાવાથી રતવા મટે છે .
Thursday, January 28, 2016
રતવા
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment