- ઘી સાથે દરેલી હળદર ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી દમમાં આરામ થાય છે.
- બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
- રોજ ગાજર નો રસ મધ સાથે લેવાથી દમમાં આરામ થાય છે.
- દસ-પંદર લવિંગ ચાવીને તેનો રસ ગળવાથી દમ મટે છે.
- એલચી ,ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે
- અજમો ગરમ પાણી સાથે લેવાથી શ્વાસમાં રાહત થાય છે.
- પંદરવીસ મરીવાટી મધ સાથે રોજ ચાટવાથી શ્વાસ મટે છે.
- ગાજરના રસના ચારપાંચ ટીપા નાકમાં નાખવાથી શ્વાસ મટે છે.
- હળદર અને સુંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
- દમનો હુમલો થયો હોઈ તો એક પાકું કેળું લઇ ,તેને દીવાની જ્યોત પર ગરમ કરી , પછી તેને છોલીને મરીનો ભુક્કો ઉપર ભભરાવીને ખાવાથી આરામ મળે છે.
- દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે .
- બે -ત્રણ સુકા અંજીર સવારે ને રાત્રે દુધમાં ગરમ કરીને ખાવાથી કફનું પ્રમાણ ધટે છે અને દમ મટે છે.
- નાગરવેલના પાનમાં બે રતીભાર જેટલી ફુલાવેલી ફટકડી ખાવાથી દમ મટે છે.
- તુલસીનો રસ ૩ ગ્રામ ,આદુનો રસ ૩ ગ્રામ એક ચમચી મધ સાથે લેવાથી શ્વાસ મટે છે .
- તુલસીનો રસ ૧૦ ગ્રામ અને મધ પાચ ગ્રામ ભેગું કરી લેવાથી શ્વાસ મટે છે.
- ફુલાવેલી ફટકડી અને સાકાર સરખે ભાગે લઇ દિવસમાં ચાર વખત અર્ધો તોલો જેટલી ફાકવાથી મટે છે .
- આમળાના અઢી તોલા રસમાં એક તોલો મધ, પા તોલો પીપરનું ચૂર્ણ મેળવી લેવાથી શ્વાસ મટે છે .
Thursday, January 28, 2016
દમ-શ્વાસ
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment