Thursday, January 28, 2016

કમળો


      

  1. મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
  2. મધમાં પાકા કેળા ખાવાથી કમળોમટે છે.
  3. આદુનો રસને ગોળ ખાવાથી કમળો મટે છે.
  4. સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
  5. સફેદ કાંદો,ગોળ અને થોડી હળદર મેળવી સવાર - સાંજ ખાવાથી કમળો મટે છે.
  6. હળદરનું ચૂર્ણ  એક તોલો,ચાર તોલા જેટલા દહીંમાં મેળવી લેવાથી કમળો મટે છે.
  7. હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને  સવાર - સાંજ લેવાથી કમળો મટે છે.
  8. શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
  9. અરીઠાનું પાણી નાકમાં નાખવાથી  કમળો મટે છે.
  10. કમળામાં ભૂખ ન લગતી હોઈ તો બે ચમચી આદુનો રસ અને અર્ધી ચમચી ત્રિફલાચૂર્ણ સાથે દિવસ માં બે વાર લેવાથી ભૂખ લાગશે .
  11. હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે .
  12. લીમડાના પાનનો રસ તથા  મધ સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે.
  13. કરિયાતું બે ચમચી અને સાકાર દોઠ ચમચી ફાકવાથી કમળો મટે છે.
  14. ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિને લોહીની ઓછપ દુર થઇ છે.
  15. લીંબુને ચીરી ઉપર સોડા-બાય -કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
  16. ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.

0 comments:

Post a Comment