- મધ સાથે ગાજરનો રસ પીવાથી કમળો મટે છે.
- મધમાં પાકા કેળા ખાવાથી કમળોમટે છે.
- આદુનો રસને ગોળ ખાવાથી કમળો મટે છે.
- સુંઠ અને ગોળ ખાવાથી કમળો મટે છે.
- સફેદ કાંદો,ગોળ અને થોડી હળદર મેળવી સવાર - સાંજ ખાવાથી કમળો મટે છે.
- હળદરનું ચૂર્ણ એક તોલો,ચાર તોલા જેટલા દહીંમાં મેળવી લેવાથી કમળો મટે છે.
- હળદરનું ચૂર્ણ તાજી છાસમાં નાખીને સવાર - સાંજ લેવાથી કમળો મટે છે.
- શેરડીને ઝાકળમાં રાખી સવારે તેને ચૂસીને ખાવાથી કમળો મટે છે.
- અરીઠાનું પાણી નાકમાં નાખવાથી કમળો મટે છે.
- કમળામાં ભૂખ ન લગતી હોઈ તો બે ચમચી આદુનો રસ અને અર્ધી ચમચી ત્રિફલાચૂર્ણ સાથે દિવસ માં બે વાર લેવાથી ભૂખ લાગશે .
- હિંગને પાણીમાં ઘસીને આંખમાં લગાડવાથી કમળો મટે છે .
- લીમડાના પાનનો રસ તથા મધ સવારના નરણે કોઠે પીવાથી કમળો મટે છે.
- કરિયાતું બે ચમચી અને સાકાર દોઠ ચમચી ફાકવાથી કમળો મટે છે.
- ગાજરનો ઉકાળો પીવાથી કમળામાં આવેલી અશક્તિને લોહીની ઓછપ દુર થઇ છે.
- લીંબુને ચીરી ઉપર સોડા-બાય -કાર્બ નાખીને સવારના પહોરમાં ચૂસવાથી કમળો મટે છે.
- ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દહીંમાં ૨ થી ૪ ગ્રામ પાપડખાર મેળવીને વહેલી સવારે નરણે કોઠે લેવાથી ૩ દિવસમાં કમળો મટે છે.
Thursday, January 28, 2016
કમળો
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment