- હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભાભારવાથી ફાયદો થાય છે.
- શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેના વડે આખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી .
- શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેમાં સાકાર નાખી ચાર-પાચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
- શીતળાનો રોગચારો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી .
- ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગળી,તેમાં સાકાર નાખી ચાર-પાચ દીવાસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
- શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સ્તાહે પીવાથી શીતલનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.
Thursday, January 28, 2016
શીતળા
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment