Thursday, January 28, 2016

શીતળા

                      


  1. હળદર અને કાથાનું બારીક ચૂર્ણ શીતળાના જામી ગયેલા ઘા પર ભાભારવાથી ફાયદો થાય છે.
  2. શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેના વડે આખો ધોવાથી આંખોમાં શીતળા નીકળતા નથી .
  3. શીતળા નીકળે ત્યારે ધાણા પાણીમાં પલાળી રાખી, મસળી,ગાળી તેમાં સાકાર નાખી ચાર-પાચ દિવસ પીવાથી શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
  4. શીતળાનો રોગચારો ચાલતો હોય ત્યારે આમલીના પાન અને હળદર ઠંડા પાણીમાં પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી .
  5. ધાણા અને જીરું રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગળી,તેમાં સાકાર નાખી ચાર-પાચ દીવાસ  પીવાથી  શીતળા પછીની શરીરમાં થયેલી ગરમી નીકળી જાય છે.
  6. શીતળા નીકળે ત્યારે સોપારીનો બારીક ભૂકો પાણી સ્તાહે પીવાથી શીતલનું ઝેર સહેલાઈથી નીકળી જાય છે અને વેદના ઓછી થાય છે.

0 comments:

Post a Comment