- કળથીની રાબ બનાવીને તેમાં ગોળ નાખી પીવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ માટે છે.
- રોજ સવારે નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી અને રાત્રે જુલાબ લેવાથી શીળસ માટે છે.
- એક ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને બે વાર ખાવાથી અને શીળસ પર લેપ કરવાથી શીળસ માટે છે.
- એક ડોલ નવશેકા પાણીમાં એક થી બે ચમચી ખાવાનો સોડા (સોડા -બાય-કાર્બ) નાખી ને પાણીથી સ્નાન કરવાથી શીળસ માટે છે.
- ૮ થી ૧૦ કોકમ ૧૦૦ ગ્રામ પાણીમાં ૨-૩ કલાક પલાળી,તેમાં સાકાર તથા થોડું જીરું નાખી દિવસમાં ૨-૩ વાર પીવાથી કોઈ દવાથી ન મટતું શીળસ મટે છે.
- પવલીભાર અજમો લઇ વાટી તેટલા જ ગોળ સાથે સવારે નરણે કોઠે ગળી જવો.જરૂર પડે તો રાત્રે સુતી વખતે પણ આમ કરવું,આ પ્રયોગથી શીળસ માટી જાય છે.
Thursday, January 28, 2016
શીળસ
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment