- મમરા અને ખડી સાકરનો ઉકાળો પીવાથી બળતરા મટે છે.
- દ્રાક્ષ અને ખડી સાકાર ભેગી કરી સવારે ખાવાથી બળતરા મટે છે.
- ધાણા અને સાકાર પાણીમાં લેવાથી બળતરા મટે છે.
- ઘનાજીરનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી ને લીધે જમ્યા બાદ છાતીમાં થતી બળતરા મટે છે.
- તાંદલજા નો રસ સાકાર નાખી પીવાથી હાથપગની બળતરા અને પેશાબની બળતરા મટે છે.
- અલચીને આમળાના ચૂર્ણ સાથે લેવાથી શરીરની બળતરા,પગના તળિયાની બળતરા મટે છે.
- એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ નાખી,તેમાં થોડી સાકાર મેળવીને પીવાથી પિત્તનો દાહ મટે છે.
- સવારના પહોરમાં બે તોલા મધ ઠંડા પાણીમાં પીવાથી દાહ,બળતરા,ખંજવાળ મટે છે.
- ધાણા અને જીરું એક - એક ચમચી લઇ,અધકચરું ખાંડી,રાત્રે પાણીમાં પલાળી ,સવારે મસળી,ગાળી,તેમાં સાકાર નાખી પીવાથી પેટની તથા હાથપગની બળતરા મટે છે.
Thursday, January 28, 2016
દાહ - બળતરા
Published :
January 28, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment