વાયુ
- તુલસી,ફુદીનો,મરી અને આદુનો
ઉકાળો પીવાથી વાયુ મટે છે.
- અજમો ગરમ કરી તેના સરખા
ભાગે સિંધવ-મીઠું લઇ,વાટી,ભેગું કરી,તેમાંથી ત્રણ
માસા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે.
- નાગરવેલના પાન અને
સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો તે મટે છે .
0 comments:
Post a Comment