Thursday, January 28, 2016

વાયુ



  1. તુલસી,ફુદીનો,મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ મટે છે.
  2. અજમો ગરમ કરી તેના સરખા ભાગે સિંધવ-મીઠું લઇ,વાટી,ભેગું કરી,તેમાંથી ત્રણ માસા જેટલું ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ મટે છે.
  3. નાગરવેલના પાન અને સરગવાની છાલને એકત્ર કરી રસ કાઢી પીવાથી નળ ફૂલ્યા હોય તો તે મટે છે .

0 comments:

Post a Comment