- આખો દિવસ નવશેકું પાણી પીવાથી શરીર અનેર્જી વાળું રહે છે અને જડપ થી ચરબી ઘટવા લાગે છે.
- કસરત કર્યા પહેલા અને પછી પાણી પીવું જોઈં આનાથી શરીર ને પુરતી અનેર્જી મળી રહેશે અને યોગ્ય રીતે કસરત થઇ શકશે .
- રોજ સવારે નવશેકા પાણીમાં થોડું લીંબુ નાખીને પીવાથી શરીર માં ચરબીનો ઘટાડો થાય છે.
- પાણી દ્વારા વજન ઘટાડવા માટે ગ્રીન ટી દરરોજ પીવાથી વજનમાં ઘટાડો જોવા મળે છે.
- જયારે તમે સલાડ ખાવો ત્યારે તેની સાથે પાણી પીવાથી શરીર ની વધારાની ચરબી ઘટવા લાગશે
- જયારે તમને તીવ્ર ભૂખ લાગે છે ત્યારે ખોરાક ની જગ્યાએ પાણી પીવાથી ભૂખ સંત થાય જશે અને શરીર ઘટાડવામાં પણ મદદરૂપ થશે .
- સવારે ઉઠતા જ નળના કોઠે ૧ ગ્લાસ નવશેકું પાણી પીવો આ આદતથી પાચનતંત્ર મજબૂત બને અને શરીરના હાનીકારક તત્વો દુર થશે
- ભોજન પહેલા પાણી પીવાથી ઓછું ખવાઈ છે અને તેથી શરીર વધતું નથી
- દરરોજ ૪ લીટેર થી વધારે પાણી પીવાથી પેટ વધતું નથી
Sunday, April 17, 2016
પાણી પીવાથી થતા ફાયદાઓ
Published :
April 17, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment