Thursday, April 21, 2016

આંખ ની પીડા



  1. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને આંખોમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
  2. કાંદાના રસ માં થોડું મીઠું નાખીને તેના ટીપા આખમાં નાખવાથી રતાધરાપાનુ  મટે છે.
  3. સાકાર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાધરાપાનુ માટે છે.
  4. પાકા ટામેટાનો રસ સવાર સાંજ પીવાથી રતાધરાપાના માં  ખુબ જ ફાયદો થઇ છે.
  5. બકરીના દુધમાં લવિંગ ઘસીને આખોમાં નાખવાથી રતાધરાપાનુ માટે છે.
  6. મારીને પાણીમાં ઘસીને અંજની પર લેપ  કરવાથી અંજની જલ્દી પાકીને ફૂટી જાય છે.
  7. રોજ તાજું માખણ ખાવાથી આખોનું તેજ વધે છે.આખોની રતાશ અને બળતરા મટે છે.
  8. આખોની બળતરા માં માખણ અંદર  અને બહાર લગાવવાથી બળતરા મટે છે. 

0 comments:

Post a Comment