- ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને આંખોમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
- કાંદાના રસ માં થોડું મીઠું નાખીને તેના ટીપા આખમાં નાખવાથી રતાધરાપાનુ મટે છે.
- સાકાર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાધરાપાનુ માટે છે.
- પાકા ટામેટાનો રસ સવાર સાંજ પીવાથી રતાધરાપાના માં ખુબ જ ફાયદો થઇ છે.
- બકરીના દુધમાં લવિંગ ઘસીને આખોમાં નાખવાથી રતાધરાપાનુ માટે છે.
- મારીને પાણીમાં ઘસીને અંજની પર લેપ કરવાથી અંજની જલ્દી પાકીને ફૂટી જાય છે.
- રોજ તાજું માખણ ખાવાથી આખોનું તેજ વધે છે.આખોની રતાશ અને બળતરા મટે છે.
- આખોની બળતરા માં માખણ અંદર અને બહાર લગાવવાથી બળતરા મટે છે.
Thursday, April 21, 2016
આંખ ની પીડા
Published :
April 21, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment