- લકવો થયો હોય તો મધ સાથે લસણ પીસી ચાટવાથી આરામ થાય છે.
- લસણની એક કળી ગળવાની શરૂઆત કરી , દરરોજ એક એક વધારતા જઈ , ચાલીસમાં દિવસે ૪૦ કળીઓ ગળવી અને આ જ રીતે એક એક કળી ઓછી ઓછી કરતા જઈ , બીજા ૪૦ દિવસ સુધી કળીઓ ઓછી કરતા જવી ,પછી પાછા બીજા ચાલીશ દિવસો સુધી કળીઓ ગળવાથી લકવો મટે છે.
- કોચાના બીજ ૧ કિલો લઇ , સાંજે પાણીમાં પલાળો , સવારે તેના ફોતરા ઉખાડીને તેનો ગર્ભ કાઢી તે ગર્ભ તડકામાં સુકવી દો . સુકાયા બાદ તેનું ચૂર્ણ બનાવી ૩ ગ્રામ ચૂર્ણ સાથે ૧ ગ્રામ અશ્વગંધા નું ચૂર્ણ મેળવી , રોજ સવારે ભૂખ્યા પેટે ગરમ દૂધ સાથે અને સાંજે જમ્યા પહેલા ગરમ દૂધ સાથે લેવાથી લકવા તથા સંધિવામાં દર્દીને ફાયદો થાય છે.
Tuesday, February 16, 2016
લકવો
Published :
February 16, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment