Monday, February 8, 2016

એસીડીટી



  1. સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી  મટે છે.
  2. અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી  એસીડીટી  મટે છે.
  3. સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહી મેલવીને ખાવાથી એસીડીટી  મટે છે.
  4. અમલાનો રસ એક ચમચી,કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસીડીટી  મટે છે.
  5. એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી  મટે છે.
  6. દ્રાક્ષ અને બલહરડે સરખે ભાગે લય,એટલી જ સાકર મેળવી,તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસીડીટી  મટે છે.
  7. કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી  મટે છે.
  8. ગન્થોલા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી  મટે છે.
  9. સુંઠ , ખડી સાકર  અને અમલાનું ચૂર્ણ લેવાથી એસીડીટી  મટે છે.
  10. અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાખી ,અર્ધી ચમચી સાકર નાખી ,બપોરના જમવાના અર્ધા કલાક પહેલા લેવાથી એસીડીટી  મટે છે.
  11. ધાણા જીરૂનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી  મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
  12. ગાજરનો રસ પીવાથી એસીડીટી  મટે છે.
  13. ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા સાંતરેલા  ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી  મટે છે.
  14.   થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસીડીટી  મટે છે..
  15. તુલસીના પાનને દહીં કે છાસ સાથે લેવાથી એસીડીટી  મટે છે.
  16. અમલાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસીડીટી  મટે છે.
  17. લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસીડીટી મટે છે.
  18. ધાણા અને સુંથનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી  મટે છે.
  19. કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી  મટે છે.
  20. સતાવારીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસીડીટી મટે છે.
  21. સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ઘણો ફાયદો થાય છે.

0 comments:

Post a Comment