- સફેદ કાંદાના રસમાં સાકર નાખીને પીવાથી એસીડીટી મટે છે.
- અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સફેદ કાંદાને પીસી તેમાં સાકર અને દહી મેલવીને ખાવાથી એસીડીટી મટે છે.
- અમલાનો રસ એક ચમચી,કાળી દ્રાક્ષ એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી એસીડીટી મટે છે.
- એલચી, સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
- દ્રાક્ષ અને બલહરડે સરખે ભાગે લય,એટલી જ સાકર મેળવી,તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસીડીટી મટે છે.
- કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે.
- ગન્થોલા અને સાકરનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે.
- સુંઠ , ખડી સાકર અને અમલાનું ચૂર્ણ લેવાથી એસીડીટી મટે છે.
- અર્ધા લીટર પાણીમાં એક લીંબુનો રસ નાખી ,અર્ધી ચમચી સાકર નાખી ,બપોરના જમવાના અર્ધા કલાક પહેલા લેવાથી એસીડીટી મટે છે.
- ધાણા જીરૂનું ચૂર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે. જમ્યા પછી છાતીમાં બળતરા થતી હોય તો તે પણ મટે છે.
- ગાજરનો રસ પીવાથી એસીડીટી મટે છે.
- ૧૦૦ થી ૨૦૦ ગ્રામ દુધમાં થોડી સાકર તથા સાંતરેલા ૪-૫ નંગ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
- ૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણાજીરું ચૂર્ણમાં અથવા સુદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસીડીટી મટે છે..
- તુલસીના પાનને દહીં કે છાસ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- અમલાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસીડીટી મટે છે.
- લીમડાના પાન અને આમળાનો ઉકાળો બનાવી પીવાથી એસીડીટી મટે છે.
- ધાણા અને સુંથનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી મટે છે.
- કુમળા મૂળા અને સાકર મેળવીને ખાવાથી એસીડીટી મટે છે.
- સતાવારીનું ચૂર્ણ મધ સાથે લેવાથી એસીડીટી મટે છે.
- સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલુણ નાખીને પીવાથી એસીડીટીમાં ઘણો ફાયદો થાય છે.
Monday, February 8, 2016
એસીડીટી
Published :
February 08, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment