- ઘા માંથી લોહી નીકળતું હોઈ તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
- તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુજાઈ છે
- તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુજાઈ છે
- તાજા ઘા ઉપર જેઠી મધમાં મધ મેળવી કાળવીને ભરી દેવાથી જલ્દી રુજ આવે છે.
- લાગેલા વાઢ,કાપ,ઘા ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રુજ આવે અને પાકતો નથી.
- ઘા કે જખમ માંથી લોહી નીકળતું હોઈ તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી ને રુજ જલદી આવે છે.
- વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- હળદર ને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુજાતા ઘા જલદી રૂઝાય જાય છે.
- તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાય જાય છે.
- ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે.અને ઘા પાકતો નથી
- લોહી નીકળતા ઘા પર પાન માં નાખવાનો ઘાટો ચૂનો ચોપડી તેના પર તલ નું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- હિંગ અને લીંબડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમ માં પડેલા કીડા મરી જાય છે.અને ઘા રૂઝાય જાય છે.
- રાય ના લોટને ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મટી જાય છે અને ઘા જલદીથી રૂઝાય જશે.
- ગાજરને કાજળી કોઈ પાન લોટમાં ઉમેરી ફોલ્લા તથા બળતરા વાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- તાજા ઘા ઉપર જેથી મધમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રુઝ આવે છે.
Monday, March 21, 2016
ઘા - જખમ
Published :
March 21, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment