Monday, March 21, 2016

દાઝેલા ઉપર


  1. દાઝેલા ઘા પર કક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાઈદો થાય છે.
  2. દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોડલો થશે નહિ.
  3. દાઝેલા ઘા ઉપર તાન્દલ્જાનો રસ ચોપડવાથી આરામ થાય છે .
  4. દાઝેલા ઘા ઉપર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
  5. દાઝેલા ઘા પર ખુબ પાક કેળા ને બરાબર મસળી,ચોંટાડી,પાટો બાંધવાથી,તરત જ શાંતિ થાય છે આરામ થાય છે.
  6. દાઝેલા ઘા પર તુલસી નો રસ અને કોપરેલ ઉકાળી ને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.ફોલ્લાઅને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
  7. ગરમ પાણી કે તેની વરાળથી દાઝી જવાય તો તે ભાગ  પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
  8. દાઝેલા ઘા પર ઈંડા ની સફેદી લગાડવાથી ઘા રૂઝાય જાય છે અને ડાઘ પણ રહેતો નથી.
  9. ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝેલા ઘા પર સારું કામ કરે છે.
  10. દાઝયા પર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે.તથા જલદી રુઝ આવી જાય છે.
  11. દાઝેલા ઘા પર છુન્દેલો કાંદો તરત જ લગાડી દેવાથી જલદી આરામ થાય છે.
  12. જખમ ,ઘા ,ગુમડા,ચાંદા,શીટર-જેમાં બહુ બળતરા થતી હોઈ તો તેમાં ચોકનો બારીક લોટ પાઉડર ની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,બળતરા મટે છે.
  13. દાઝયા પર ફોલ્લા પડ્યા પેલા કાચું બટાટુ લઇ પથ્થર સાથે લસોટી તેનો લેપ લગાડી દેવો.આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સામી જાય છે.અને ફોલ્લા પડતા નથીને ડાઘ પડતા નથી.દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો .
  14. દાઝ્યાનાં ફોલ્લા ઉપર સૌપ્રથમ તો છાસ લેડી દેવી અથવા ઠંડુ પાણી રેડી દેવું .
  15. કુંવારપાઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા પર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને રુઝ જલદી આવે છે. 

                        0 comments:

                        Post a Comment