- કુતરું કરડ્યું હોઈ તો તેના પર હિંગને પાણીમાં ઘુંટીને ચોપડવાથી ફાયદો થાય છે.
- હડકાયું કુતરું કરડ્યું હોઈ તો કાંદાનો રસ અને મધ મેળવીને ઘા પર લગાડવાથી ઘા જલ્દી રુજાઈ જાય છે અને ઝેર નાશ પામે છે.
- કુતરું કરડ્યું હોઈ તો તેના પર લસણની કળીઓ પીસીને લેપ કરવાથી , લસણની ચટ્નીને પાણીમાં ઉકાળીને પીવાથી અને ખોરાકમાં લસણ વધારે ખાવાથી (સાત દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ) કુતરાના ઝેરનો નાશ થાય છે.
Monday, March 21, 2016
કુતરું કરડે
Published :
March 21, 2016
Author :
Unknown
ભમરી નો ડંખ
Published :
March 21, 2016
Author :
Unknown
- ભમરીના ડંખ ઉપર કાંદાનો રસ ચોપડવાથી પીડા માટે છે.
મધમાખીના ડંખ
Published :
March 21, 2016
Author :
Unknown
- મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
દાઝેલા ઉપર
Published :
March 21, 2016
Author :
Unknown
- દાઝેલા ઘા પર કક્ડાવેલું તેલ ચોપડવાથી ખુબ ફાઈદો થાય છે.
- દાઝેલા ઘા પર તરત જ કોપરેલ અથવા બટાકો કાપી ઘસવાથી ફોડલો થશે નહિ.
- દાઝેલા ઘા ઉપર તાન્દલ્જાનો રસ ચોપડવાથી આરામ થાય છે .
- દાઝેલા ઘા ઉપર મેંદીના પાનને વાટી પાણી સાથે પીસીને લગાડવાથી આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ખુબ પાક કેળા ને બરાબર મસળી,ચોંટાડી,પાટો બાંધવાથી,તરત જ શાંતિ થાય છે આરામ થાય છે.
- દાઝેલા ઘા પર તુલસી નો રસ અને કોપરેલ ઉકાળી ને ચોપડવાથી દાઝેલાની બળતરા મટે છે.ફોલ્લાઅને જખમ ઝડપથી રૂઝાઈ જાય છે.
- ગરમ પાણી કે તેની વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ છાંટવાથી ખુબ આરામ થાય છે.
- દાઝેલા ઘા પર ઈંડા ની સફેદી લગાડવાથી ઘા રૂઝાય જાય છે અને ડાઘ પણ રહેતો નથી.
- ચણાના લોટનું પાતળું દ્રાવણ દાઝેલા ઘા પર સારું કામ કરે છે.
- દાઝયા પર કેરોસીન લગાડવાથી ઘણી શાંતિ થાય છે.તથા જલદી રુઝ આવી જાય છે.
- દાઝેલા ઘા પર છુન્દેલો કાંદો તરત જ લગાડી દેવાથી જલદી આરામ થાય છે.
- જખમ ,ઘા ,ગુમડા,ચાંદા,શીટર-જેમાં બહુ બળતરા થતી હોઈ તો તેમાં ચોકનો બારીક લોટ પાઉડર ની જેમ ચાંદા પર લગાડવાથી દાહ,બળતરા મટે છે.
- દાઝયા પર ફોલ્લા પડ્યા પેલા કાચું બટાટુ લઇ પથ્થર સાથે લસોટી તેનો લેપ લગાડી દેવો.આનાથી દાઝ્યાની વેદના અને બળતરા સામી જાય છે.અને ફોલ્લા પડતા નથીને ડાઘ પડતા નથી.દિવસમાં ત્રણ-ચાર વાર આ લેપ કરવો .
- દાઝ્યાનાં ફોલ્લા ઉપર સૌપ્રથમ તો છાસ લેડી દેવી અથવા ઠંડુ પાણી રેડી દેવું .
- કુંવારપાઠાની છાલ કાઢીને ઘાટો રસ દાઝ્યા પર લગાડતા રહેવો આનાથી બળતરા ઓછી થાય છે અને રુઝ જલદી આવે છે.
ઘા - જખમ
Published :
March 21, 2016
Author :
Unknown
- ઘા માંથી લોહી નીકળતું હોઈ તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
- તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલ્દી રુજાઈ છે
- તુલસીના પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રુજાઈ છે
- તાજા ઘા ઉપર જેઠી મધમાં મધ મેળવી કાળવીને ભરી દેવાથી જલ્દી રુજ આવે છે.
- લાગેલા વાઢ,કાપ,ઘા ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રુજ આવે અને પાકતો નથી.
- ઘા કે જખમ માંથી લોહી નીકળતું હોઈ તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી ને રુજ જલદી આવે છે.
- વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- હળદર ને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રુજાતા ઘા જલદી રૂઝાય જાય છે.
- તેલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાય જાય છે.
- ફુલાવેલી ફટકડીનો પાવડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘા માંથી નીકળતું લોહી બંધ થાય છે.અને ઘા પાકતો નથી
- લોહી નીકળતા ઘા પર પાન માં નાખવાનો ઘાટો ચૂનો ચોપડી તેના પર તલ નું પોતું મૂકી પાટો બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- હિંગ અને લીંબડાના પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમ માં પડેલા કીડા મરી જાય છે.અને ઘા રૂઝાય જાય છે.
- રાય ના લોટને ઘી અને મધમાં મેળવી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં પડેલા કીડા મટી જાય છે અને ઘા જલદીથી રૂઝાય જશે.
- ગાજરને કાજળી કોઈ પાન લોટમાં ઉમેરી ફોલ્લા તથા બળતરા વાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાય જાય છે.
- તાજા ઘા ઉપર જેથી મધમાં મધ મેળવી કાલવીને ભરી દેવાથી જલદી રુઝ આવે છે.
ગળું
Published :
March 21, 2016
Author :
Unknown
- લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગાળાનો સોજો મટે છે.
- લસણને ખુબ લસોટી ,મલમ જેવું કરી,કપડાંપર લગાડી,પેટ્ટી બનાવી કંઠમાળ જેવી ગાળાની ગાંઠ પર લગાડવાથી ગાળાની ગાંઠ મટે છે.
- કંઠમાળ પર જવના લોટમાં કોથમીર નો રસ મેળવીને રોજે લગાડવાથી કંઠમાળ મટે છે.
- કાંદાનું કચુંબર જીરું અને સિંધવ નાખી ખાવાથી ગાળું સાફ રહે છે.કફની ખરેટી બાઝતી નથી.
- કોથમીર ચાવી ચાવીને ચૂસવાથી કોઈપણ ગાળાનો દુખાવો મટે છે.
- ગળું આવી ગયું હોઈ તો સરકાના કોગળા કરવાથી મટે છે.
- પાન ખાવાથી મોઢું આવી ગયું હોઈતો મોઢામાં લવિંગ રાખવાથી મટે છે.
- ગળું બેસી ગયું હોઈ તો મીઠાના ગરમ પાણીથી કોગળાકરવાથી મટે છે.
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી ગળાની બળતરા મટે છે.
- ટંકનખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી ગાળાની બળતરા મટે છે.
- ગરમ કરેલા દુધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
- દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ મેળવી ચાટણ બનાવી જીભ ઉપર ચોપડવાથી જીભ ઉપર કાતરા પડી ગયા હશે તો મટી જશે.
ખરજવું ,ખસ ,ખૂજલી ,દરાજ
Published :
March 21, 2016
Author :
Unknown
- ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે .
- તાંદલજા ભાજીના રસમાં સાકાર મેળવીને પીવાથી ખસ મટે છે.
- જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખૂજલી મટે છે.
- એળીઓ દહિમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
- ત્રણ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
- ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
- દાદર-ખરજવા ઉપર ઘાસલેટમાં ગંદક મેળવીને લગાડવાથી તે મટી જાય છે.
- ખંજવાળ આવતી હોઈ તો તુલસીના પાનનો રસ ઘસવાથી તે મટી જાય છે.
- તુવેરના પણ બાલી દહીં સાથે લગાડવાથી ખાસ મટે છે.
- આખા શરીરે ખંજવાળ આવતી હોઈ તો સરસવના તેલ થી માલિશ કરવાથી ખંજવાળ મટે છે.
- કોપરેલ અને લીંબુ નો રસ મેળવી શરીર પર માલિશ કરવાથી ખુજલી,દરાજ મટે છે.
- મધ્યમ કદના ખેતરમાં થતું બટાટુ બાફી,તેની પોટિશ કરી રાત્રે ખરજવા પર મૂકી પાટો બાંધી સવારે છોડી નાખવો .આ રીતર રોજે 1 મહિનો કરવાથી જૂનું,હઠીલું સૂકું ખરજવું મટે છે.
- રાઇને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી તે મટે છે.
- ચણાના લોટમાં પાણી મેળવી શરીરે માલિશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- આમળા બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
- કોપરું ખાવાથી અને કોપરું વાટી બારીક ખીરું કરી શરીરે ચોપડવાથી ખંજવાળ મટે છે.
- ટામેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ ઉમેરી તેનાથી માલિશ કરી,અર્ધ કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
- પપૈયા નું દૂધ અને ટંકારખાર ને ઉકળતા પાણીમાં મેળવે લેપ કરવાથી ખરજવું , ખસ મટે છે.
- કુંવાડીયાનાં બીજને ખાતી છાસમાં અથવા લીંબુ ના રસ માં વાટી અને મલમ જેવું બનાવીને દાદર ઉપર લગાડવાથી દાદર મટે છે.
- કડવા લીંબડાના કુણા પાનને પાણીમાં ઉકાળી ,પાણી સાધારણ ઠંડુ થાય ત્યારે તે પાણીથી દાદરવાળો ભાગ ધોઈને દિવસમાં ત્રણ-ચાર વાર મલમ લગાડવો.
- ખરજવા ઉપર લીંબડાના બાફેલા પણ બાંધવાથી ,લીંબડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
- બટાટા બાફી તેના કટકા કરી સહન થાય તેવા ગરમાગરમ ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
- કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
- કળી ચૂનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાવવાથી ખરજવું મટે છે.
- ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાલી તેની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
Subscribe to:
Posts (Atom)