- મગફળીના દાણા એનર્જીનું મોટુ સ્તોત્ર છે. આ કારણે જ વ્રત દરમયાન ફ્રળાહારમાં એનું સેવન વધારે કરાય છે.
- મગફળીના સેવનથી શરીરમાં શુગરની માત્રા નિયંત્રિત રહે છે.
- શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત રાખે છે.
- મગફળીમાં વિટામિન બી 3 ની માત્રા વધારે હોય છે જે મગજને સક્રિય રાખવામાં મદદ કરે છે અને યાદશક્તિ સારી બનાવે છે.
- મગફળીવજન ઘટાડવામાં મદદ કરે છે
- મગફળીમાં એંટીઓક્સીડેંટસ સારી માત્રામાં હોય છે જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને રોગો સામે લડવામાં શરીરની મદદ કરે છે.
- હાઈ કાર્બોહાઈટ્રેટ વાળા હેવી નાશ્તા પછી થોડા દાણા જો મગફળીના લેવાય તો શુગર કંટ્રોલમાં રહે છે.
Thursday, October 12, 2017
મગફળી ના ફાયદાઓ
Published :
October 12, 2017
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment