- તાજી,મોળી છાસ પીવાથી મોના ચાંદા મટે છે.
- બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- ટંકનખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે.
Saturday, August 6, 2016
મો ના ચાંદા
Published :
August 06, 2016
Author :
Unknown
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment