- તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના કોગળા કરવાથી મોની દુર્ગંધ મટે છે.
Saturday, August 6, 2016
મોની દુર્ગંધ
Published :
August 06, 2016
Author :
Unknown
મો ના ચાંદા
Published :
August 06, 2016
Author :
Unknown
- તાજી,મોળી છાસ પીવાથી મોના ચાંદા મટે છે.
- બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
- ટંકનખારને પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે.
અવાજ બેસી ગયો હોઈ તો
Published :
August 06, 2016
Author :
Unknown
- બોરડીના છાલનો કટકો ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે
- ભોજન કર્યા પછી મરી નું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
- સાકરની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
- ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
- પાકું દાડમ ખાવાથી આવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
- રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
Friday, April 22, 2016
કણી-કપાસી
Published :
April 22, 2016
Author :
Unknown
- કપાસીવાળા ભાગ ઉપર ઘાસલેટ ખુબ ચોળીને ખરબચડું ઠીકરું ઘસવાથી કપાસી નીકળી જાય છે.
- ગોળમા આકડાના દુધના ટીપા નાખીને ,કપાસી ઉપર લગાડી , પાટો બાંધી રાખવાથી કપાસી નીકળી જાય છે .
- અળસીના તેલમાં પીપળાના પાનની ભષ્મ ઘુંટીને લગાડવાથી કપાસી મટે છે.
- બટેટાને બાફી , છુંદીને તેમાં હળદર નાખી મસળી ,સવાર સાંજ કપાસી ઉપર લગાડવાથી ચામડી નરમ બની ફાયદો કરે છે.
કેન્સર
Published :
April 22, 2016
Author :
Unknown
- શ્યામ તુલસીના પાન લય ,તેને વાટી,દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવા ત્રણ-ચાર કલાક પછી દહીં મળી જાય ત્યારે તેને સ્વચ્છ કપડાથી ગાળી , તેમાં મધ અથવા ખાંડ મેળવી, દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી કેન્સર મટે છે.
Subscribe to:
Posts (Atom)


