Saturday, August 6, 2016

મોની દુર્ગંધ



  • તુલસીના પાન ચાવવાથી તથા તુલસીના પાનના કોગળા કરવાથી મોની દુર્ગંધ મટે છે.


મો ના ચાંદા



  1. તાજી,મોળી છાસ પીવાથી મોના ચાંદા મટે છે.
  2. બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
  3. મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોની ચાંદી મટે છે.
  4. ટંકનખારને  પાણીમાં ઓગળી કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે.


અવાજ બેસી ગયો હોઈ તો



  1. બોરડીના છાલનો કટકો ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે
  2. ભોજન કર્યા પછી મરી નું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
  3. સાકરની ગાંગડી મોમાં રાખી ચૂસવાથી અવાજ બેસી ગયો હોઈ તો ખુલશે.
  4. ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.
  5. પાકું દાડમ ખાવાથી આવાજ બેસી ગયો હોય તો તે ખુલશે.
  6. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી આવાજ બેસી ગયો હોય તો ખુલશે.

Friday, April 22, 2016

તૂટેલું હાડકું


  1. લસણની  કળી  ઘી માં  સંતરીને  ખાવાથી તૂટેલું   હાડકું  સાંધાય  છે.

તૃષા રોગ




  1. ખાંડ ને પાણીમાં ઓગળી પીવાથી તૃષા રાગ શાંત થાય છે.
  2. ટામેટા રસમાં ખાંડ ને લવિંગ નું ચૂર્ણ મેળવી પીવાથી આરામ થાય છે.



કણી-કપાસી



  1. કપાસીવાળા ભાગ ઉપર ઘાસલેટ ખુબ ચોળીને  ખરબચડું  ઠીકરું ઘસવાથી કપાસી નીકળી જાય છે.
  2. ગોળમા આકડાના દુધના ટીપા નાખીને ,કપાસી ઉપર લગાડી , પાટો બાંધી રાખવાથી કપાસી નીકળી જાય છે .
  3. અળસીના તેલમાં પીપળાના પાનની ભષ્મ ઘુંટીને લગાડવાથી કપાસી મટે છે.
  4. બટેટાને બાફી , છુંદીને તેમાં હળદર  નાખી મસળી ,સવાર સાંજ કપાસી ઉપર લગાડવાથી ચામડી નરમ બની ફાયદો કરે છે. 


કેન્સર



  1. શ્યામ તુલસીના પાન લય ,તેને વાટી,દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવા ત્રણ-ચાર કલાક પછી દહીં મળી જાય ત્યારે તેને સ્વચ્છ કપડાથી ગાળી , તેમાં મધ અથવા ખાંડ મેળવી, દિવસમાં ત્રણ-ચાર વાર સેવન કરવાથી  કેન્સર મટે છે.